गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram tells Sumantra to return to Ayodhya

 

(चौपाई)

सखा समुझि अस परिहरि मोहु। सिय रघुबीर चरन रत होहू ॥

कहत राम गुन भा भिनुसारा। जागे जग मंगल सुखदारा ॥ १ ॥

सकल सोच करि राम नहावा। सुचि सुजान बट छीर मगावा ॥

अनुज सहित सिर जटा बनाए। देखि सुमंत्र नयन जल छाए ॥ २ ॥

हृदयँ दाहु अति बदन मलीना। कह कर जोरि बचन अति दीना ॥

नाथ कहेउ अस कोसलनाथा। लै रथु जाहु राम कें साथा ॥ ३ ॥

बनु देखाइ सुरसरि अन्हवाई। आनेहु फेरि बेगि दोउ भाई ॥

लखनु रामु सिय आनेहु फेरी। संसय सकल सँकोच निबेरी ॥ ४ ॥

(दोहा)    

नृप अस कहेउ गोसाईँ जस कहइ करौं बलि सोइ।

करि बिनती पायन्ह परेउ दीन्ह बाल जिमि रोइ ॥ ९४ ॥

   

રામ સુમંત્રને પાછા ફરવા જણાવે છે

 

એમ સમજતાં મોહ તજી સીતા-રાઘવ રહો ભજી;

વીતી રજની થયું પ્રભાત, જાગ્યા જગમંગલ જગતાત.

 

નિવૃત થઇ સ્નાન કર્યું, દૂધ વડતણું તરત ગ્રહ્યું,

અનુજ સહિત શિર જટા કરી, રહ્યાં સચિવ લોચન ઊભરી.

 

હૃદય દાહ અતિ વદન મનલિન, વદ્યા વચન મંત્રી અતિદીન,

બોલ્યા એવું કોશલનાથ જાવ રથ સહિત રઘુપતિ સાથ.

 

કરાવતાં ગંગાનું સ્નાન દર્શાવી વનને રસપ્રાણ

સંશય ને સંકોચ હરી પુરમાં લાવો ત્રણે ફરી.

 

(દોહરો)     

રાજાએ એવું કહ્યું, કહો કરું તે હું;

રામપદે પડતાં રડયાં શિશુસમ મંત્રી શું!

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer