अतीतः पंथानं
तव च महिमा वाड् मनसयो
रतद्व्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि। स
कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः पदे
त्वर्वाचीने पतति न मनः कस्य नवचः
॥२॥
-------
atitah panthanam tava cha mahima vang-mana-sayor
atad vyavrittya yam chakita mabhi dhatte shrutir api,
sa kasya stotavyah katividha gunah kasya vishayah
pade tvarvachine patati na manah kasya na vacah.
-------
શકે તારો
જાણી, પરમ મહિમા વાઙ્મન નહીં,
કરે છે વેદો
યે, સ્તુતિ પણ ભયે
'નેતિ'
સ્વરથી;
ગવાયે તો કો'થી,
સુલભ પણ કો'થી
શું ગુણનો ?
ધરે રૂપ
ત્યારે, તુંજ પ્રતિ વળે વાઙમન છતાં
॥૨॥
-------
૨.
વાણી અને મનથી તું પર છે એટલે વાણી ને મન તારા મહિમાને જાણી શકતા નથી.
એટલે તો વેદ પણ જ્યારે તારું વર્ણન કરવા બેસે છે ત્યારે આખરે ' આ નહિ તે નહિ
' એમ કહીને જ અટકે છે. એવો મહિમા કોણ ગાઇ શકે ? પામી પણ કોણ શકે ? ને તે
કેવા ગુણનો છે તે પણ કોણ કહી શકે ? છતાં તું સાકાર બને છે, રૂપ ધારણ કરે
છે, ત્યારે તારા સ્વરૂપના ગુણગાન ભક્તો કરે છે. ખરેખર એ પ્રેમનું જ કારણ
છે.
-------
२. हे प्रभु ! आप मन और वाणी से पर है ईसलिए वाणी से आपकी महिमा का वर्णन कर
पाना असंभव है । यही वजह है की वेद आपकी महिमा का वर्णन करते हुए 'नेति
नेति'
(मतलब ये नहि, ये भी नहि) कहकर रुक जाते है । आपकी महिमा और आपके स्वरूप को
पूर्णतया जान पाना असंभव है, लेकिन जब आप साकार रूप में प्रकट होते हो तो आपके
भक्त आपके स्वरूप का वर्णन करते नहीं थकते । ये आपके प्रति उनके प्यार और
पूज्यभाव का परिणाम है ।