પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

દીપ બૂઝાશે તો નહી ને ?

     
   
< BACK

પરિમલ

NEXT >
 

'દીપ બૂઝાશે તો નહી ને ? અમર જ રહેશે ને ?'

એ પ્રશ્ન જ નથી.

 

બહારના બધા જ દીપ બૂઝાય છે; દિવાળીની દીપમાળા અને મહોત્સવની રોશની પણ છેવટે તો શાંત થાય છે; અરે, સૂર્ય, ચંદ્ર ને તારાનો પ્રકાશ પણ અખંડ નથી રહેતો. એ પણ પ્રકટે છે ને વિદાય થાય છે, પણ પ્રેમનો પાવન પ્રકાશ એવો જ અચળ રહે છે.

 

'દીપ બૂઝાશે કે નહી ?'

એ પ્રશ્ન જ નથી. એ તો અમર જ રહેશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer