पिता के वचन का पालन करो – वशिष्ठ ने भरत को कहा
सब प्रकार भूपति बड़भागी । बादि बिषादु करिअ तेहि लागी ॥
यहु सुनि समुझि सोचु परिहरहू । सिर धरि राज रजायसु करहू ॥१॥
राँय राजपदु तुम्ह कहुँ दीन्हा । पिता बचनु फुर चाहिअ कीन्हा ॥
तजे रामु जेहिं बचनहि लागी । तनु परिहरेउ राम बिरहागी ॥२॥
नृपहि बचन प्रिय नहिं प्रिय प्राना । करहु तात पितु बचन प्रवाना ॥
करहु सीस धरि भूप रजाई । हइ तुम्ह कहँ सब भाँति भलाई ॥३॥
परसुराम पितु अग्या राखी । मारी मातु लोक सब साखी ॥
तनय जजातिहि जौबनु दयऊ । पितु अग्याँ अघ अजसु न भयऊ ॥४॥
(दोहा)
अनुचित उचित बिचारु तजि जे पालहिं पितु बैन ।
ते भाजन सुख सुजस के बसहिं अमरपति ऐन ॥ १७४ ॥
*
MP3 Audio
*
પિતાના વચનનું પાલન કરો - વશિષ્ઠે ભરતને કહ્યું
(દોહરો)
રાજા બડભાગી બન્યા સર્વપ્રકાર ખરે,
વિષાદ કરવાથી નહીં હેતુ કશોય સરે.
રાજપદ ધર્યું નૃપતિએ તમને, શોક તજો,
વચન સત્ય કરવા તમે આજ્ઞાને જ ભજો
વચન હતું પ્રિય નૃપતિને, પ્રાણ હતો પ્રિય ના;
વચનકાજ રઘુનાથને તજ્યા, તજ્યું તન હા !
પિતાવચનને પાળવા માતાને મારી
પરશુરામની એ કથા પ્રસિદ્ધ છે ન્યારી.
યયાતિપુત્રે જનકને યૌવનદાન કર્યું;
પાપ ન લાગ્યું એમને, યશનું દાન મળ્યું.
પિતાવચન પાળે તજી યોગ્યાયોગ્ય વિચાર
સુખ યશ પામી જાય તે અમરલોકને દ્વાર.