આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં
દીસે મને માનવમાત્ર કેરો
એમાં થનારો ઉપહાસ શાશ્વત.
કોઇક આવો તનમૃત્યુ મારો
સંદેશ છે અંતિમ એ જ ન્યારો.
- શ્રી યોગેશ્વરજી
આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં
દીસે મને માનવમાત્ર કેરો
એમાં થનારો ઉપહાસ શાશ્વત.
કોઇક આવો તનમૃત્યુ મારો
સંદેશ છે અંતિમ એ જ ન્યારો.
- શ્રી યોગેશ્વરજી